- PM-JANMANના લાભાર્થીઓ સાથે PM મોદી કરશે વાતચીત
- 15 નવેમ્બર 2023ના રોજ PM-JANMANની કરાઇ હતી શરૂઆત
- વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લાભાર્થીઓ સાથે કરશે વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા PM-JANMAN હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણના એક લાખ લાભાર્થીઓને પ્રથમ હપ્તો જાહેર કરશે. આ યોજના હેઠળ વડાપ્રધાન મોદી PM-JANMANના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે.
PM-JANMANના લાભાર્થીઓ સાથે PM મોદી કરશે વાતચીત













