- CAA કાયદો 11 ડિસેમ્બર, 2019ના રોજ સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો
- સ્થળાંતર કરનારાઓને છ વર્ષમાં ફાસ્ટ ટ્રેક ભારતીય નાગરિકતા આપવામાં આવશે
- CAA હેઠળ, નાગરિકતા આપવાનો અધિકાર કેન્દ્ર સરકાર પાસે જ રહેશે
મોદી સરકારે આજે 11 માર્ચ, 2024થી દેશમાં નાગરિકતા (સુધારા) અધિનિયમ, 2019 (CAA) લાગુ કર્યો છે. તેના અમલીકરણથી ભારતમાં ઘણી વસ્તુઓ બદલાશે. ચાલો સમજીએ કે CAA કાયદો શું છે તે વિશેઃ
10 મુદ્દાઓ દ્વારા જાણોઃ













