ભારત સરકારે ફરી એકવાર પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટપણે કહ્યું છે કે આતંકવાદ અને વાતચીત એકસાથે ચાલી શકે નહીં. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન સાથે કોઈપણ વાતચીત ત્યારે જ થશે જ્યારે તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ખાલી કરશે અને તેને ભારતને સોંપશે.
આતંકવાદ અને વાતચીત એક સાથે નહી- પ્રવક્તા













