મુંબઈના અંધેરી લોખંડવાલા વિસ્તારમાં 14 માળની રહેણાંક ઈમારતના 10મા માળે એક મકાનમાં આગ લાગી. જેમાં બે વૃદ્ધો સહિત 3 લોકોના મોત થયા.. આ અકસ્માતમાં બંને વડીલો આગમાં દાઝી જવાથી મૃત્યુ પામ્યા હતા. ત્રીજા વ્યક્તિએ શ્વાસ રૂંધાવાથી જીવ ગુમાવ્યો હતો. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

Bihar: મુઝફ્ફરપુરમાં પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ,3 દર્દી જીવતા ભુંજાયા,સ્ટાફ દર્દીઓને તડપતા છોડી ભાગી છૂટ્યો












