ફેબ્રુઆરી 2022માં યુક્રેનિયન યુદ્ધ શરૂ થયા પછી પુતિન રશિયાની બહાર આયોજિત બ્રિક્સ સમિટમાં વ્યક્તિગત રીતે હાજરી આપી રહ્યા છે. 

સંબંધોને વધુ મજબૂત બનાવવા પ્રયાસ 

આજે દિલ્હીના ભારત મંડપમ ખાતે એક ઐતિહાસિક ક્ષણ પ્રગટ થઈ. PM નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એકબીજાને ભેટી પડ્યા. સમારંભ દરમિયાન, PM મોદીએ પુતિનને લગભગ 2,000 વર્ષ પહેલાં લખાયેલા સંત તિરુવલ્લુવર દ્વારા લખાયેલ તમિલ પુસ્તકનો રશિયન અનુવાદ ભેટમાં આપ્યો. પુસ્તક રજૂ કરતી વખતે, PM મોદીએ પુતિનને કહ્યું કે તે લોકોને એકબીજા સાથે જોડવા વિશે, માનવ જીવન વિશેનું પુસ્તક છે અને તે આપણા સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે હતું. 

રશિયન કંપનીઓના સ્ટોલ 

પુતિનને કહ્યું કે તેમણે તેનું રશિયનમાં ભાષાંતર કરાવ્યું છે. પુસ્તક પ્રાપ્ત કર્યા પછી પુતિને પીએમ મોદીનો આભાર માન્યો છે. પુસ્તક રજૂ કર્યા પછી, પીએમ મોદી અને પુતિન વચ્ચે એક મહત્વપૂર્ણ મુલાકાત થઇ હતી. લગભગ 45 મિનિટ સુધી, બંને નેતાઓએ વેપાર, પરમાણુ અને સંરક્ષણ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બેઠક પછી, તેઓએ INNOPROM પ્રદર્શનની મુલાકાત લીધી હતી. જ્યાં અગ્રણી રશિયન કંપનીઓના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા હતા.

https://twitter.com/ANI/status/2098373508573417943

https://twitter.com/ANI/status/2098375597596803473

ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવની પ્રતિક્રિયા 

ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે મંગળવારે જણાવ્યું હતું કે બંને પક્ષો બ્રહ્મોસ મિસાઇલને અપગ્રેડ કરવાની શક્યતા પર પણ વિચાર કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે રશિયા બાકીની S-400 સિસ્ટમ ભારતને પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે અને સુખોઈ-57 ફાઇટર જેટના પ્રસ્તાવિત પુરવઠા અંગે ચર્ચા ચાલી રહી છે. ડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિન ગયા અઠવાડિયે બિશ્કેકમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટ દરમિયાન મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન, પીએમ મોદીએ યુક્રેન સંઘર્ષનો તાત્કાલિક અંત લાવવા હાકલ કરી હતી અને પુતિનને અનંત યુદ્ધોથી અંત તરફ આગળ વધવા વિનંતી કરી હતી.

આ પણ વાંચોઃ પીએમ મોદી અને પુતિન વચ્ચે 45 મિનિટ સુધી યોજાઇ બેઠક, વ્યૂહાત્મક ભાગીદારી પર ચર્ચા