ધર્મગુરુ દલાઇ લામાનો પ્રભાવ આતંરરાષ્ટ્રીય સ્તર પર જોવા મળ્યો છે. ત્યારે મોટા ભાગના લોકો એ જાણવા માંગ છે કે તેમની પાસે કેટલી સંપત્તિ છે. અને તેમના આવક માટેનું સાધન કયુ છે. ચીન શાસન વિરુદ્ધ અવાજ ઉઠાવનાર ધર્મગુરુ દલાઇ લામા નિર્વાસન જિંદગી જીવે છે. તેઓ આ મહિનાની 6 તારીખે 90 વર્ષના થઇ જશે. ચીન શાસન વિરુદ્ધ જ્યારે વિદ્રોહ કરવામાં આવ્યો હતો. તો તેમને મશીન નીચે કચડવાનો પ્રયાસ કરાયો હતો. ત્યારે વર્ષ 1959માં દલાઇ લામાએ ભારતમાં શરણ લીધી હતી.
દલાઇ લામા પાસે કેટલી સંપત્તિ ?













