તેમના પુત્ર શુભ્રાંશુ રોયે આ માહિતીની પુષ્ટિ કરી છે. જણાવ્યા મુજબ હાર્ટ એટેક (કાર્ડિયક અરેસ્ટ)ના કારણે તેમનું નિધન થયું. શુભ્રાંશુ રોયે જણાવ્યું કે તેમના પિતા ઘણા સમયથી વિવિધ આરોગ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. તાજેતરમાં તેમની તબિયત વધુ બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં રવિવાર મોડી રાત્રે સારવાર દરમિયાન તેમનું અવસાન થયું.
મુકુલ રોયે પોતાના રાજકીય કારકિર્દીની શરૂઆત બંગાળમાં યુથ કોંગ્રેસથી કરી હતી













