- પીએમ મોદીની નીતિ આયોગ અને અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક
- 23 જુલાઇએ કેન્દ્રીય બજેટ થવાનું છે રજૂ
- બજેટને લઇને મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ બેઠક
પીએમ નરેન્દ્ર મોદી સાથે નીતિ આયોગ અને અર્થશાસ્ત્રીઓની બેઠક શરૂ થઈ ગઈ છે. 23 જુલાઈએ મોદી સરકાર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને બજેટ 3.0 રજૂ કરશે. આ બજેટને લઈને આ બેઠક ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
બેઠકમાં કોણ કોણ ?













