• સ્વાતિ માલિવાલ પર મારપીટનો મામલો
  • સ્મૃતિ ઇરાનીએ આપ પાર્ટી પર ઉઠાવ્યા સવાલ
  • કહ્યું, કેજરીવાલે જવાબ આપવો પડશે
આપ રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલિવાલ પર મારપીટ મામલે હજી તપાસ ચાલી રહી છે. બિભવ કુમારને કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. આ મામલે દિલ્હી પોલીસે SITની રચના કરી છે. ત્યારે આ મામલે ભાજપે આમ આદમી પાર્ટી પર સકંજો કસ્યો છે.

બીજેપીએ આપ પર ઉઠાવ્યા સવાલ
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધીને કહ્યું કે સ્વાતિ માલિવાલની સીએમ હાઉસમાં મારપીટ થઇ. સાંસદ સાથે ગેરવર્તણૂંક બદલ સીએમ કેજરીવાલ કેમ ચૂપ છે. આ મામલે કેજરીવાલે જવાબ આપવો પડશે. સીએમના ઘરમાં પણ મહિલા સુરક્ષિત નથી. તેમણે સવાલ કર્યો છે મારપીટ દરમિયાન કોણ કોણ હાજર હતું. 


સમાચાર અપડેટ થઇ રહ્યા છે..
  • Follow us on:

[[$googlead]]