- લક્ષ્મી પૂજામાં ખાસ ભોગ ધરાવવાનું છે મહત્ત્વ
- ટ્રેડિશનલ ખીરના ભોગથી માતા લક્ષ્મી થશે પ્રસન્ન
- બહારથી પ્રસાદ લાવવાના બદલે બનાવો ઘરે જ
ધનતેરસના દિવસે જેટલું મહત્વ લક્ષ્મીજીની પૂજાનું હોય છે એટલું જ મહત્વ માતાજીને ધરાવવામાં આવતા થાળનું પણ હોય છે. મોટાભાગે આપણે ત્યાં લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે ખીરનો પ્રસાદ ધરાવવામાં આવે છે. આથી અમે પણ તમારી ધનતેરસની પૂજાને સંપન્ન કરવા માટે ટ્રેડિશનલ ખીરની રેસિપિ લાવ્યા છીએ. જો તમે આ માપ સાથે ખીર બનાવશો તો તમારી ખીર પરફેક્ટ બનશે અને સાથે ભોગ માટે બેસ્ટ રહેશે. તો બનાવી લો ઘરે જ ટ્રેડિશનલ ખીર અને કરો લક્ષ્મી માતાને ખુશ.
ખીર













