બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી 2-0થી જીત્યા બાદ ટીમ ઈન્ડિયાની નજર હવે T20 સિરીઝ પર છે. ભારતીય ટીમ આગામી ત્રણ મેચની શ્રેણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. બંને વચ્ચેની પ્રથમ મેચ ગ્વાલિયરના શ્રીમંત માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી, જેમાં ભારતીય ટીમ જીત સાથે 1-0ની લીડ લેવાનું લક્ષ્ય રાખશે.



  • Follow us on: