કેએલ રાહુલની દિલ્હીમાં IPL 2025 માટે પસંદગી કરવામાં આવી છે. લખનૌએ તેને સિઝન પહેલા તેની રિટેન્શન યાદીમાં સામેલ કર્યો ન હતો. તેણે 3 વર્ષ સુધી લખનૌની કેપ્ટનશીપ સંભાળી હતી, પરંતુ તેણે વર્ષ 2025 પહેલા અલવિદા કહી દીધું. IPLની હરાજી બાદ રાહુલે LSG વિશે ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. પરંતુ આ સમયગાળા દરમિયાન તેણે પોતાની પોસ્ટમાં ટીમના માલિક સંજીવ ગોયંકાનો એક વખત પણ ઉલ્લેખ કર્યો નથી.
LSG ફેન્સનો માન્યો આભાર













