જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આંતકી હુમલા બાદ દુનિયાભરમાં રોષનો માહોલ છે. તમામ દેશ પાકિસ્તાન પર પ્રહાર કરી રહ્યા છે. ત્યારે ભારત સરકારે પોતાનુ આકરુ વલણ દાખવીને પાડોશી દેશ વિરુદ્ધ કડક પગલાં લીધા છે. દેશના તમામ ક્ષેત્રમાંથી માત્ર એક જ માગ ઉઠી રહી છે કે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તો આ તરફ, ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીએ પણ પ્રહાર કર્યા છે.
સૌરવ ગાંગુલીએ પાકિસ્તાન વિશે શું કહ્યુ ?













