- ભારતે શ્રીલંકાને 302 રનથી હરાવ્યું
- સરકારે શ્રીલંકા ક્રિકેટ બોર્ડને બરતરફ કર્યું
- શ્રીલંકા ક્રિકેટ બોર્ડના અર્જુન રણતુંગા નવા ચેરમેન
વર્લ્ડકપ 2023માં ભારતના હાથે શ્રીલંકાની 302 રને હાર બાદ શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં ખળભળાટ મચી ગયો હતો. એક અહેવાલ મુજબ મામલો એટલો વધી ગયો કે સરકારે સોમવારે શ્રીલંકા ક્રિકેટ બોર્ડને બરતરફ કરી દીધું છે. ભારત સામેની હાર બાદ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC)ના અધ્યક્ષ રણસિંઘે શમ્મી સિલ્વાનું રાજીનામું માંગ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. હાર બાદ સિલ્વા પ્રશાસનના રાજીનામાની માંગ સાથે SLC કેમ્પસની સામે પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.
અર્જુન રણતુંગા નવા ચેરમેન













