મોડી રાત સુધી ધારાસભ્યોને સૂચના આપવામાં આવશે અને આવતીકાલે મહાત્મા મંદિરમાં યોજાશે શપથ સમારોહ, આવતીકાલે બપોર બાદ કેબિનેટ બેઠક યોજાશે અને કેબિનેટ બેઠકમાં મંત્રીઓને ખાતાની ફાળવણી કરાશે, ધનતેરસના દિવસે જ મોટાભાગના મંત્રીઓ ચાર્જ લેશે.


[[$googlead]]

મંત્રીમંડળના વિસ્તરણ મુદ્દે મોટા સમાચાર

નવા મંત્રીમંડળમાં 23 મંત્રીઓને મળી શકે છે સ્થાન

યુવા અને મહિલા ધારાસભ્યોને મળી શકે છે સ્થાન

[[$alsoread]]

4 જેટલા મહિલા ધારાસભ્યો બની શકે છે મંત્રી

4 લેઉવા અને 2 કડવા પટેલને મળી શકે સ્થાન

2 ST, 2 SC ચહેરાનો થઈ શકે છે સમાવેશ

4 ઠાકોર-કોળી, 2 બ્રાહ્મણનો સમાવેશ થઈ શકે

2 ક્ષત્રિય ચહેરાઓને પણ મળી શકે છે તક

અમદાવાદ-ગાંધીનગરમાંથી નવા એક મંત્રી બની શકે

કચ્છ, સૌરાષ્ટ્રમાંથી 4 કેબિનેટ, 3 રાજ્યમંત્રી

મધ્ય ગુજરાતમાંથી 2 કેબિનટ, 2થી વધુ રાજ્યમંત્રી

દ.ગુજરાતમાંથી 3 કેબિનેટ, 4 રાજ્યમંત્રી મળી શકે


  • Follow us on: