સૌપ્રથમ ભગવાન જગન્નાથને નંદીઘોષ રથમાં બેસાડવામાં આવ્યા છે, ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો છે. પહિંદ વિધિ પૂર્ણ થયા બાદ જગતના નાથ નગરચર્ચાએ