રાજકોટમાં ચોમાસા પહેલા જ રોગચાળો વકર્યો છે. શહેરમાં ટાઈફોઈડ અને કમળાના કેસમાં ઉછાળો આવ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે