- વર્ષ-2022માં આયોજિત માર્ચ દરમિયાન થયેલી હિંસાના બે કેસની સુનાવણી થઈ
- પાકિસ્તાન તહેરિક-એ-પાર્ટીના અન્ય બે નેતાઓને પણ છોડી મુક્યા
- તોડફોડ કર્યાના કોઈ પુરાવા ન હોવાની કોર્ટમાં રજૂઆત કરવામાં આવી
પાડોશી દેશ પાકિસ્તાનમાં જિલ્લા સેશન્સ કોર્ટે સોમવારે જેલમાં બંધ પૂર્વ પીએમ ઈમરાન ખાન અને તેમની પાકિસ્તાન તહેરિક-એ-ઈન્સાફ પાર્ટીના અન્ય નેતાઓને બે કેસમાં છોડી મુક્યા છે. જો કે આ બે કેસની ઘણા સમયથી સુનાવણી ચાલી રહી હતી. આમ છતાં ઈમરાન ખાન હજી જેલમાં જ રહેશે કે મુક્તિ મળશે એ નક્કી નથી.
કોર્ટે આ નેતાઓને નિર્દોષ જાહેર કર્યા હતા













