- રશિયાએ ખેરસન અને હોર્લિવકામાં કરી અંધાધૂધ ફાયરિંગ
- રશિયન હુમલામાં 6 નાગરિકો માર્યા ગયા હતા.
- યુક્રેનના ખેરસન વિસ્તારમાં 5 નાગરિકો મોતને ભેટ્યા
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 2 વર્ષથી વધુ સમય થવા છતા યુદ્ધવિરામનો ક્યારે અંત આવશે તે જાણી શકાયું નથી. જોકે રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેનમાં 6 નાગરિકોના મોત થયા છે. યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે દક્ષિણ યુક્રેનના ખેરસન ક્ષેત્રમાં 5 નાગરિકો માર્યા ગયા હતા, જ્યારે પૂર્વી શહેર હોર્લિવકામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
રશિયાએ યુક્રેન પર બોમ્બમારો કર્યો













