- આ મહિને તુલસીના પાનને સવારમાં જ તોડી લેવા
- રવિવારે તુલસીના છોડમાં જળ ચઢાવવું નહીં
- કારતક મહિનામાં તુલસીનો છોડ લગાવવાથી શુભ ફળ મળે છે
કારતક મહિનામાં તુલસીની પૂજાનું ઘણું મહત્ત્વ છે. કહેવાય છે કે તુલસી પૂજા કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં આ મહિનાને પવિત્ર માનવામાં આવે છે. આ સમયે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી શુભફળ મળે છે. આ સમયે ભગવાન વિષ્ણુ યોગનિંદ્રાથી જાગે છે. આ પછી તમામ શુભ કાર્યોની શરૂઆત થાય છે. આ સમયે તુલસી પૂજા સાથે જોડાયેલી ભૂલો કરવાથી અશુભ ફળ મળે છે.
તો જાણો કેવી રીતે કરશો તુલસી પૂજા, શું રાખશો ધ્યાન













