આજે દેવશયની એકાદશી આજથી 4 માસ દરમીયાન એટલે કે, 119 દિવસ લગ્નના શુભ મુહૂર્ત નથી. હવે 119 દિવસ પછી દેવ ઉઠી અગીયારસથી લગ્નની શરણાઈઓ ફરી ગુંજતી થશે.દેવ શયની