શનિદેવ રાશિ પરિવર્તન કરે કે પછી વક્રી થાય. શનિદેવ સ્થિતિ બદલે તેની અસર તો દરેક રાશિના જાતકો પર અસર થાય છે. ત્યારે કર્મનું ફળ આપનારા શનિદેવ થોડા દિવસોમાં જ ચાલ બદલવાના છે. પહેલા શનિ વક્રી થશે અને પછી માર્ગીય અવસ્થામાં ગોચર કરશે. પરિણામે કેટલીક રાશિઓને શુભ તો કેટલીક રાશિઓને અશુભ ફળ મળી શકે છે. પરંતુ શનિ દેવની સીધી ચાલ કેટલીક રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થશે.
હિંદુ પંચાગ અનુસાર નવેમ્બરમાં શનિદેવ સીધી ચાલ ચાલમાં જ ગોચર કરવાનું શરૂ કરશે. ત્યારે આવો જાણીએ શનિદેવ માર્ગીય થતા કઇ રાશિ પર સારી અસર થશે આવો જાણીએ.













