- શ્રી યંત્રની યોગ્ય રીતે પૂજા કરવાથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો સ્થાયી વાસ થાય
- શ્રી યંત્રની પૂજા કરવામાં આવે છે ત્યાં દેવી લક્ષ્મીની કૃપાથી ક્યારેય ધનની કમી આવતી નથી
- દેવ ગુરુ બૃહસ્પતિએ શ્રી યંત્રની સ્થાપના અને પૂજાનું સૂચન કર્યુ હતુ
જ્યોતિષ શાસ્ત્રમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શ્રી યંત્રને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. શ્રી યંત્રની યોગ્ય રીતે પૂજા કરવાથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો સ્થાયી વાસ થાય છે. જ્યાં પણ શ્રી યંત્રની પૂજા કરવામાં આવે છે ત્યાં દેવી લક્ષ્મીની કૃપાથી ક્યારેય ધનની કમી આવતી નથી. શ્રી યંત્રની પૂજા કરવાથી માત્ર ધનની પ્રાપ્તિ જ નથી થતી પરંતુ તેનાથી શક્તિ અને સિદ્ધિની પણ પ્રાપ્તિ થાય છે. દંતકથા અનુસાર, શ્રી યંત્રની સ્થાપના અને પૂજાનું સૂચન દેવ ગુરુ બૃહસ્પતિ દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રી યંત્રની સ્થાપના માટે શુક્રવારનો દિવસ શુભ માનવામાં આવે છે, પરંતુ શ્રી યંત્રની સ્થાપના અને પૂજા કરતી વખતે કેટલાક નિયમોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.
કયું શ્રી યંત્ર રાખવુ













