રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી ખેડૂતોને સહાય અને યોજનાકીય લાભો મળી શકે તે હેતુસર દર વર્ષે ‘આઈ ખેડૂત પોર્ટલ’ થકી અરજીઓ મંગાવવામાં આવતી હોય છે. આ વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખેતીવાડી શાખાની વિવિધ સહાય યોજનાનો લાભ લેવા માટે નવીન ‘આઈ ખેડૂત’ પોર્ટલ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ખૂલ્લું મૂકવામાં આવ્યું છે.
ઓનલાઈન પોર્ટલથી ખેડૂતોને મળી શકશે માહિતી













