- 31 જાન્યુઆરીએ મૌલાનાએ આપ્યું હતું ભડકાઉ ભાષણ
- મૌલાના અઝહરી અને બે સ્થાનિક આયોજકો સામે ફરિયાદ
- મૌલાના અઝહરીનો શરતી જામીન પર છુટકારો થયો હતો
જુનાગઢમાં મૌલાનાના ભડકાઉ ભાષણના મુદ્દે ભાષણ માટે રૂ. 40 હજાર રોકડા ચૂકવ્યાનો ખુલાસો થયો છે. જેમાં 31 જાન્યુઆરીએ મૌલાનાએ ભડકાઉ ભાષણ આપ્યું હતું. તેમાં મૌલાના અઝહરી અને બે સ્થાનિક આયોજકો સામે ફરિયાદ થઇ છે. તેમાં મૌલાના અઝહરીનો શરતી જામીન પર છુટકારો થયો હતો.
જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ કેસની તપાસ ચલાવી રહી છે













