વાવાઝોડામાં લોકોએ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બને છે. ભારે પવન ફૂંકાવવાથી ઘણી મોટી દુર્ઘટનાઓ બને છે. ગાંધીનગરમાં મેળામાં મજા માણતી વખતે જોખમી દુર્ઘટના બની હતી.ગાંધીનગરના માણસામાં આવેલા આનંદ મેળામાં ખરાબ વાતાવરણના લીધે વાવાઝોડાની પરિસ્થિતિમાં કેટલાક બાળકો ઈજાગ્રસ્ત થયું હોવાનું સામે આવ્યું છે.
એર રાઈડમાં બાળકો ફંગોળાયા













