ગુજરાતમાં ખનીજ માફિયાઓ ખૂબ જ બેફામ બની ગયા છે. રેતી ચોરી અને ખનીજ ચોરી કરતા તત્ત્વો ધરતીના પેટાળમાંથી કિમતી ખનીજ ખોદી કાઢે છે. જેના લીધે સરકારી તિજોરીને