ગુજરાત સરકારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી યુદ્ધની સ્થિતિમાં સંગ્રહખોરીને ડામવા માટે આદેશ કર્યો છે. વર્તમાન સ્થિતિમાં સંગ્રહખોરી કરનારા લોકો સામે પગલા લેવા આદેશ કરવામાં આવ્યો છે. લોકોને ખોટી અફવાઓથી ડરીને કરિયાણું અને પેટ્રોલ ડીઝલની બેફામ ખરીદી નહીં કરવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત જો કોઈ સંદિગ્ધ વસ્તુ બાબતે પોલીસને જાણ કરવા પણ સૂચના આપવામાં આવી છે.
બેફામ ખરીદી નહીં કરવા માટે અપીલ













