વાયુ-પ્રદુષણ આપણા સૌ માટે ચિંતાનો વિષય છે.આ પ્રદુષણ ઘટાડવા માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે. બાયોગેસ પ્લાન્ટ વાયુ પ્રદુષણ ઘટાડવા આવો જ એક મહત્વપૂર્ણ પ્રયાસ છે.ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 7 હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત થયા છે.આ પ્લાન્ટથી ગામડાના પરિવારોને વિશેષ લાભ થઈ રહ્યો છે.
ખેતીમાં સારી આવક થઈ













