અમદાવાદમાં ગત ગુરૂવારે લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ ઘટનામાં 270 લોકોના મોત નિપજ્યા હતાં. ત્યારે હવે ફરી અમદાવાદથી લંડન જતી ફ્લાઈટમાં ખામી સર્જાઈ હતી. બપોરે 1.10 વાગ્યે ટેક ઓફ થવા જઈ રહેલી એર ઇન્ડિયાની બોઇંગ 788 ફ્લાઈટ રદ કરાઈ હતી. જેના કારણે અમદાવાદથી લંડન જઈ રહેલા યાત્રિકો અટવાયા હતાં.
ખામી સર્જાવાને કારણે ફ્લાઈટને રદ કરાઈ હતી













