અમદાવાદમાં પ્લેન ક્રેશમાં મેઘાણીનગરના દંપતીનું મોત થયું છે. આ દંપતી આધારકાર્ડ કઢાવવા જતા હતા તે સમયે પ્લેનનો કાટમાળ પડતા દંપતીનું મોત થયું.બનાવ સ્થળ પરથી એક્ટિવા અને આધારકાર્ડના ડોક્યુમેન્ટ મળતા પરિવારને જાણ થઈ હતી. હાલમાં સિવિલ હોસ્પિટલમાં તેના પરિવારે DNA સેમ્પલ આપ્યા છે.
મૃતદેહોનો DNA ટેસ્ટ કરાયા













