સુરત જિલ્લાના બારડોલીના શાકભાજી માર્કેટમાં બ્લાસ્ટની ઘટના બની હતી. ગત શુક્રવારના રોજ વાસણની દુકાનમાં બ્લાસ્ટ થયો હતો. દુકાનમાં ધાડાકા સાથે થયેલ બ્લાસ્ટમાં સંપૂર્ણ દાજીગયેલ સગીરનું મોત થયું છે. ઇજાગ્રસ્ત થયેલ સગીરનું સુરત ખાતે ટૂંકી સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટનાને ચાર દિવસ થયા છતાં કોઈ સાચું તથ્ય બહાર નહીં આવતા અનેક શંકા કુશંકા લાગી રહી છે.
દુકાનમાં થયેલા બ્લાસ્ટમાં યુવકનું મોત













