વડોદરા જિલ્લાના પાદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડવાની ભયાનક દુર્ઘટનામાં 21 નિર્દોષ લોકોના ભોગ લેવાયાના ચોથા દિવસે આખરે પાદરા પોલીસે ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી છે. આ ઘટનામાં સરકારની ટીમ સાથે હવે પોલીસ પણ અલગથી સમાંતર તપાસ હાથ ધરશે.
પાદરા પોલીસે તપાસ શરૂ કરી













