સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં યુવકની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. સામાન્ય બોલાચાલીની અદાવતમાં હુમલો કર્યો હતો. આ ઘટનામાં પતિ-પત્નિ અને પુત્રી પર હુમલો કર્યો હોવાનો બનાવ બન્યો છે. હુમલામાં ઇજાગ્રસ્ત પતિ કલ્પેશ પારેખનું મોત થયું છે. જ્યારે પત્ની-પુત્રીને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. અગાઉની બોલાચાલીનુ મન દુઃખ રાખી હત્યા કરવામાં આવી છે. પોલીસે બે આરોપીઓની અટકાયત કરી છે.
ધ્રાંગધ્રામાં યુવકની હત્યા













