સરકાર દ્વારા જાહેર કરવામાં ગાઈડલાઈનમાં સરકારી કર્મી કે અધિકારી સામે ભ્રષ્ટાચાર,ગેરરીતિ અંગે નનામી અરજી કરી શકાશે.અરજી થયા પછી તથ્યોને આધારે પ્રાથમિક તપાસ કરાશે.જો કોઈને બદનામ કરવા અરજી કરનાર સામે કાર્યવાહી થશે.આ પ્રાથમિક તપાસ 3 મહિનામાં પૂરી કરવાની રહેશે. પ્રાથમિક તપાસ બાદ કેસ ACBને સોંપવામાં આવશે.
બદનામ કરવા અરજી કરનાર સામે કાર્યવાહી થશે













