રાજકોટના જેતપુરના ગોડાઉનમાં થયેલી મગફળીની ચોરીના મામલે કૃષી મંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે ટેકાના ભાવે ખરીદી કરવાની જવાબદારી સરકારની છે અને ત્યારબાદ ખરીદી કરનાર એજન્સી નાફેડનો પ્રશ્ન છે અને આ મામલે કેન્દ્ર સરકાર કાર્યવાહી કરશે.
રો હાઉસમાંથી 1212 જેટલી મગફળીની બોરીની ચોરી













