ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ કાર્યરત આરોગ્ય કમિશનર કચેરી, ગાંધીનગર દ્વારા રાજ્યમાં વહીવટી સરળતા અને જનઆરોગ્યની સેવાઓ વધુ સુદૃઢ બનાવવાના હેતુથી મોટો વહીવટી નિર્ણય લેવાયો છે. રાજ્યની સરકારી હોસ્પિટલો અને આરોગ્ય વિષયક સંસ્થાઓમાં વર્ગ-3 ના કર્મચારી તરીકે ફરજ બજાવતા 108 સ્ટાફ નર્સની એકસાથે બદલીના આદેશ જારી કરવામાં આવ્યા છે.
બદલીના આદેશનું લિસ્ટ
https://epapercdn.sandesh.com/images/2026/09/05/YJwYALxvlwOsgVwFc6nwMakQ8cLy1SjHapDW41Ff.pdf
