સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં અચાનક પાણીનું સ્તર વધતા 3 થી 4 લોકો ફસાઈ ગયા છે. આ ઘટના પ્રાંતિજના વાઘપુર ગામ નજીક આવેલા સૂર્યકુંડ પાસે બની છે. રાત્રિનો સમય અને અંધારું હોવાને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
પ્રાંતિજના વાઘપુર સુર્યકુંડ પાસે નદીમાં ફસાયા













