પશ્ચિમ રેલ્વેના રાજકોટ મંડળમાં આવેલ લાખાબાવળ-પીપળી-કાનાલુસ વિભાગમાં ડબલ ટ્રેકના કામને કારણે નાથદ્વારા-ઓખા એક્સપ્રેસ અને ઓખા-દેહરાદૂન એક્સપ્રેસ ટ્રેનો આંશિક રીતે રદ્દ રહેશે. રેલ મુસાફરોને વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરી પ્રારંભ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત અપડેટ્સની માહિતી માટે (http://www.enquiry.indianrail.gov.in) પર જઈને અવલોકન કરે, જેથી કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય.
આંશિક રીતે રદ્દ ટ્રેનો













