આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ તેમજ રાજ્યસભા સાંસદ સંજયસિંહની મુશ્કેલીમાં વધારો થયો છે. ગુજરાત હાઇકોર્ટે બંનેને રાહત આપવાનો ઇન્કાર કર્યો છે અને તેમની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી છે.


 માનહાનિ કેસમાં હવે કેજરીવાલ અને સંજયસિંહ સામે કાર્યવાહી થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી સંબંધિત કેસમાં દાખલ કરવામાં આવેલા માનહાનિ કેસમાં હવે કેજરીવાલ અને સંજયસિંહ સામે કાર્યવાહી આગળ વધશે.

કેસ PM મોદીની ડિગ્રી વિવાદમાં અમદાવાદની મેટ્રો કોર્ટમાં દાખલ

આ કેસ PM મોદીની ડિગ્રી વિવાદમાં અમદાવાદની મેટ્રો કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે.

બંને નેતાઓ સામે માનહાનિનો કેસ ચાલતો રહેશે

હાઇકોર્ટના આ નિર્ણય બાદ હવે કોર્ટમાં બંને નેતાઓ સામે માનહાનિનો કેસ ચાલતો રહેશે. કોર્ટના આદેશને આપ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.


  • Follow us on: