રાજ્યભરમાં આ લખાય છે ત્યાં સુધી ધૂળેટીના તહેવારમાં નદી કે તળાવમાં ડૂબી જવાના કારણે વિવિધ સ્થળો પર 18થી વધુ વ્યક્તિના મોત થયા હોવાનું બહાર આવી રહ્યું છે. 108 ઇમરજન્સી દ્વારા મળેલા આંકડા મુજબ સાંજે 6 વાગ્યા સુધી રાજ્યમાં 3796 ઇમરજન્સી કેસ નોંધાયા હતા જ્યારે ગયા વર્ષે 3266 ઇમરજન્સી કેસ નોંધાયા હતા જેથી આ વર્ષે ઇમરજન્સી કેસોમાં 530 કેસનો વધારો જોવા મળ્યો છે
રાત્રે 9 વાગ્યા સુધી 4890 ઇમરજન્સી કેસ નોંધાયા













