અમદાવાદના સુભાષબ્રિજને લઇ મહત્વના સમાચાર મળી રહ્યા છે. આગામી 9 મહિનામાં સુભાષબ્રિજ ચાલુ કરવાનું આયોજન કરાયું છે.
હયાત બ્રિજને રિપેરિંગ કરી ફરીથી શરૂ કરાશે
મળેલી માહિતી પ્રમાણે હયાત બ્રિજને રિપેરિંગ કરી ફરીથી શરૂ કરાશે તથા હયાત સ્ટ્રક્ચરને મજબૂત કરવામાં આવશે













