અમદાવાદ મંડળના સાબરમતી સ્ટેશન પર રીડેવલપમેન્ટ કાર્ય અંતર્ગત પ્લેટફોર્મ નં.01 પર એન્જિનિયરિંગ કામ માટે 27-28 ફેબ્રુઆરી 2026 દરમિયાન બ્લોક લેવામાં આવ્યો છે.જેના કારણે કેટલીક પેસેન્જર ટ્રેનો પ્રભાવિત રહેશે.ટ્રેનોના ઠહેરાવ,માર્ગ અને રચના અંગે વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈ તપાસ કરી શકે છે. આંશિક અને સંપૂર્ણ રદ થયેલી ટ્રેનોની વિગત નીચે મુજબ છે
આંશિક રદ્દ ટ્રેન
27 ફેબ્રુઆરી 2026ની ટ્રેન સંખ્યા 14821 જોધપુર–સાબરમતી એક્સપ્રેસ આબુ રોડ–સાબરમતી વચ્ચે આંશિક રદ્દ રહેશે.













