મુખ્યમંત્રી ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ભાવાંજલિ આપીને બાબાસાહેબ આંબેડકરની ભાવ વંદના કરી હતી. 


[[$googlead]]

આ દિવસે બંધારણના આમુખ પઠન પણ કરવામાં આવે છે

આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે, ગાંધીનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 2015 થી દર વર્ષે 26 નવેમ્બરની દેશભરમાં સંવિધાન દિવસ તરીકે ઉજવવાની પરંપરા શરૂ થઈ છે. આ દિવસે બંધારણના આમુખ પઠન પણ કરવામાં આવે છે.

આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદના મેઘાણીનગરમાં 4 લોકોએ ભેગા મળી યુવકની કરી હત્યા, હત્યાનો મુખ્ય આરોપી પોલીસે ઝડપ્યો

[[$alsoread]]


  • Follow us on: