જસદણ અને વિંછીયા પંથકના હીરા ઉદ્યોગ માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. હવે હીરાબજાર રવિવારના બદલે દર બુધવારે ભરાશે.
હીરા બજાર રવિવારની જગ્યાએ દર બુધવારે યોજાશે
જસદણ હીરા એસોસિએશનના માર્કેટના દિવસોમાં મોટો ફેરફાર કરી, હવે હીરા બજાર રવિવારની જગ્યાએ દર બુધવારે યોજાશે. આ નિર્ણય વેપારીઓ અને રત્નકલાકારો માટે દિવાળી જેવી ખુશી લાવી રહ્યો છે.













