પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવતા યાત્રિકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 6 દિવસથી મેન્ટેનન્સના કારણે બંધ રાખવામાં આવેલી રોપ-વે સેવા આજથી શ્રદ્ધાળુઓ માટે ફરીથી શરૂ કરી દેવામાં આવી છે.
રોપ-વે મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ










