સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ કતપુર ટોલપ્લાઝા પર ઈન્કમટેક્સ વિભાગની સર્ચ કાર્યવાહી સતત બીજા દિવસે પણ ચાલુ છે, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે.
સંચાલકોના આર્થિક વ્યવહારોમાં ગેરરીતિઓ હોવાની આશંકા
વિભાગને ટોલ પ્લાઝાના સંચાલકોના આર્થિક વ્યવહારોમાં ગેરરીતિઓ હોવાની આશંકા છે, જેના પગલે સર્ચ કામગીરી સતત ચાલતી રહી છે.













