રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી પુનિત સોસાયટીમાં ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા રામેશ્વર મહાદેવ મંદિરમાં મોડી રાત્રે તસ્કરોએ ખાતર પાડ્યું હતું. ભગવાનના દર્શને આવતા શ્રદ્ધાળુઓએ આપેલા દાન પર તસ્કરોએ હાથ સાફ કર્યો છે.
CCTVમાં કેદ થઈ ચોરીની કરતૂત










