જેમાં MSPના ભાવે મકાઇની ખરીદી માટે કૃષિમંત્રીને પત્ર લખ્યો છે. મકાઈની ટેકાના ભાવે ખરીદી ન થતા ખેડૂતોને હાલાકી પડશે અને અગાઉ પણ MLAએ રજૂઆત માટે પત્ર લખ્યો હતો,
Mspના ભાવે ખેડૂતોની મકાઈ ખરીદાય તે માટે કૃષિ મંત્રીને પત્ર
અગાઉ પણ શૈલેષ મહેતાએ ખેડૂતો કૃષિ પેકેજ સહાય માટે રજૂઆત કરી હતી કૃષિ મંત્રીને અને ટેકાના ભાવે ખરીદી ના થાય તો ખેડૂતોને મફતના ભાવે મકાઈ વેચવાનો વખત આવે છે તેવો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો અને જેની ખરીદી એપીએમસી દ્વારા કરવામાં આવે તેવી ધારાસભ્યની ભલામણ કરતો પત્ર જીતુ વાઘાણીને.
