રાજ્યમાં આદિવાસી વિસ્તારમાં પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટના લીધે લોક વિસ્થાપન અને પ્રકૃતિને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જેને લઈને આદિવાસી લોકો અને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તાપી પાર રિવર લિંકને લઈ કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે. લોકસભામાં કોઈ પણ DPR મૂકવામાં આવ્યો નથી. કોંગ્રેસના ધારાસભ્યો આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરે છે.
પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ













